અમદાવાદ પર તૌકતે વાવાઝોડુ ટકરાશે કે નહીં? CM રૂપાણીએ શું આપ્યો જવાબ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના શહેરીજનોને રાત સુધી તકેદારી રાખવા પ્રશાસને સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ સૂચના અપાઈ હતી. વાવાઝોડું તૌકતે આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.