અમદાવાદઃ લખીમપુરની ઘટનાના વિરોધમાં કોંગ્રેસે મૌનવ્રત રાખી કર્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 02:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ( Congress)ના પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં અમદાવાદમાં મૌનવ્રતના ધરણા યોજાયા છે. લખીમપુર ઘટનાના વિરોધમાં કોંગ્રેસે કોચરબ આશ્રમ પર આ વિરોધ દેખાવ કર્યો છે.