કોરોનાની ધંધા-રોજગાર પર અસર, ગ્રાહકોની પાંખી હાજરીથી વેપારી ચિંતિત

Continues below advertisement

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણની અસર વેપારીઓ પર થઇ હતી. લો ગાર્ડન પાસે આવેલ ચણીયા- ચોળી માર્કેટના વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા જોવા મળ્યા. અહીં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી. કરફયુના સમય પહેલા જ પોલીસ ધંધા બંધ કરાવી દંડ લેતા હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram