Ahmedabad :કોરોનાના કેસમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં કરાયો વધારો

Continues below advertisement
ગઈકાલે રાજ્યમાં એક મહિના બાદ કોરોનાના નવા 424 કેસ નોંધાયા હતા.કોરોનાના કેસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી છે. 1200 બેડની હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવ્યા. કેસ વધવાની આશંકાને પગલે પ્રશાસને બેડ આરક્ષિત રાખ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram