અમદાવાદના વસ્ત્રાપુરમાં કોરોના ટેસ્ટ માટે લોકોની ઉમટી ભીડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના સેન્ટરમાં લોકોની લાગી છે ભીડ રોજ રોજ વસ્ત્રાપુર વિસ્તારમાં 100 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે જેમાં રોજના 15 થી 20 લોકો કોરોના સંક્રમિત થતાં હોય છે જો કે આજની વાત કરવામાં આવે તો આજે 44 કરવામાં આવ્યા અને જેમાંથી ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા જોકે ધીરે ધીરે હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ગઈકાલે સમગ્ર રાજ્યમાં 17 લોકોના મૃત્યુ થયા જ્યારે અમદાવાદ શહેરમાં 13 જેટલા મૃત્યુ આંખ નોંધાયો છે જે ખૂબ જ ગંભીર બાબત છે