કર્ફ્યૂને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેને લઇને શું લેવાયો મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ઇમરજન્સીના કિસ્સામાં જ વાહનોને અમદાવાદ તરફના ટોલટેક્સમાં પ્રવેશ અપાઇ રહ્યો છે. સામાન્ય દિવસોમાં અતિ વ્યસ્ત રહેતો એકસપ્રેસ હાઇવે પર સુમસામ જોવા મળ્યો હતો. યોગ્ય કારણ હોય તો તેઓને અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.