સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનો પ્રચાર શરૂ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ યોજ્યો રોડ શો

Continues below advertisement
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદમાં આઠ કલાકનો રોડ શો કરી રહ્યાં છે. રોડ શોના પ્રારંભે તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્ચું કે, ગુજરાતમાં ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram