નીતિન પટેલે કહ્યુ- ‘મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું...'

Continues below advertisement

ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ક્રેડિટ બેંકના પ્રણેતા ઘનશ્યામ પટેલનો સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, 1974 માં મારી અને નરહરિભાઈની કારકિર્દી જોડે શરૂ થઈ હતી. નરહરિભાઈ અમદાવાદમાં સક્રિય હતા અને હું કડીમાં. આ નરહરિભાઈ ઝડપથી નાયબ મુખ્યમંત્રી બની ગયા અને મારો હવે વારો આવ્યો છે. મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું નરહરિ અમીન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram