ફટાકડા પૂર્વે સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા તબીબોની સલાહ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળમાં સમયાંતરે સેનિટાઈઝર ઉપયોગ કરતા ચેતી જજો. દિવાળીમાં સેનિટાઈઝરના કારણે મોટી દુર્ઘટના બની શકે છે. હાથ સેનિટાઇઝ કરીને ભૂલથી પણ ફટાકડા ન ફોડવા તબીબો સલાહ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડર્મીટોલોજિસ્ટ ડો.બેલા શાહે ABP અસ્મિતા સાથે વાત કરી જેમાં ડૉક્ટરનું માનવું છે કે આલ્કોહોલ અને આગ વિરોધી તત્વો જેવું કામ કરે છે. જેનાથી હાથમાં સેનિટાઈઝર લગાવ્યા બાદ ફટાકડા જ નહીં,દીવાસળી પણ સળગાવવામાં આવે તો તેના કારણે મોત પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.