Golden Charan Paduka | રામ મંદિરમાં મુકાશે સોનાની ચરણ પાદુકા, અમદાવાદમાં કરાઈ પૂજા

Continues below advertisement

Golden Charan Paduka | અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરાંત પાદુકામાં કીમતી રત્નો પણ લગાવવામાં આવ્યા. ભક્તોને પાદુકાના દર્શનનો લાભ અપાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram