Ahmedabad: રથયાત્રા નિમીતે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કરી રહ્યા છે નિરીક્ષણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 11:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિમીતે રાજ્ય ગૃહમંત્રી(State Home Minister) પ્રદિપસિંહ જાડેજા(Pradipsinh Jadeja) નિરીક્ષણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ગત વર્ષે રથયાત્રા કાઢી શક્યા ન હતા. કોરોનાને ધ્યાનમાં રાખતા લોકોએ સૂચનાઓનું પાલન કર્યું જેથી યાત્રા કાઢવામાં સફળ રહ્યા છીએ.