બાગાયતી વિકાસ યોજના અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યુ- ઉદ્યોગપતિઓને જમીન આપવા યોજના લાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 06:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત સરકારે બાગાયતી ખેતી માટે મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશનની જાહેરાત કરતા જ રાજનીતિ ગરમાઈ છે. રાજય સરકાર ઉદ્યોગપતિઓને લાભ અપાવવા આ યોજના લાવી હોવાનો ધાનાણીએ આરોપ લગાવ્યો હતો. સાથે કહ્યું હતું કે સરકારે ખેડૂતો અને ખેતમજૂરોની મદદ કરવી હોય તો આ જમીન ખેતમજૂરોને આપે. મહત્વનું છે કે, રાજય સરકારે પાંચ જિલ્લામાં બિન ઉપજાવ સરકારી પડતર જમીન 30 વર્ષની લીઝ પર બાગાયતી ખેતી માટે આપવાની જાહેરાત કરી છે.