Ahmedabad:બેકાબુ કોરોના સંક્રમણને કારણે ગાંધી આશ્રમ અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં કોરોનાના કારણે ગાંધી આશ્રમ(Gandhi Ashram)ને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.13 એપ્રિલથી નવી સૂચના સુધી સાબરમતી આશ્રમને બંધ રાખવામાં આવશે.