અમદાવાદ: શાસ્ત્રીનગરમાં 4 વર્ષ પહેલા બનેલા આવાસ યોજનામાં લિફ્ટ તૂટી, કોઈ જાનહાનિ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના (ahmedabad) શાસ્ત્રીનગરમાં (shastri nagar) 4 વર્ષ પહેલા બનેલા આવાસ યોજનામાં લિફ્ટ (lift) તૂટી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ માત્ર 4 વર્ષ પહેલા બનેલા આ આવાસ યોજનામાં નિષ્કાળજી સામે આવી છે. અહી 2 હજાર જેટલા લોકો રહે છે. ત્યારે આ પ્રકારની ઘટના આશ્ચર્ય પેદા કરે તેવી છે.