અમદાવાદના ઘુમાના કબીર આશ્રમના મહંતનું કેમ કરવામાં આવ્યું હતું અપહરણ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના ઘુમામાં આવેલ કબીર આશ્રમના મહંતનું કરોડોની જમીન વિવાદમાં અજાણ્યા શખ્સોએ અપહરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણકારોએ પોલીસની ઓળખ આપીને મહંતનું અપહરણ કર્યુ. અને ચાર કલાક કારમાં ફેરવીને મહંતના ફોટા પાડીને છોડી મુક્યા હતા. મહંત કૃપાચરણ ગોસ્વામી અને તુલસીભાઈ પટેલ આશ્રમના ઓટલા પર બેઠા હતા ત્યારે સાંજે સાડા પાંચ વાગ્યે પોલીસની ઓળખ આપીને બિહારમાં તમારા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તેની પૂછપરછ કરવાની હોવાનું કહીને અપહરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જો કે રાત્રે સાડા નવ વાગ્યે મહંત સામેથી રીક્ષામાં બેસીને આશ્રમ પહોંચ્યા હતા.