Ahmedabad માં કોરોના વેક્સીન માટે લોકોમાં આવી જાગૃતિ, વેક્સીનેશન માટે લોકોની પડાપડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
45 થી 60 વર્ષ વચ્ચેના કો મોરબીડ બીમારી ધરાવતા અને 60 વર્ષથી વધુના નાગરિકો માટે કોરોના વેકસીનેશનની કામગીરીઓ શરૂ કરવામાં આવી. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 15 હજાર નાગરિકોને વેકસીન આપવામાં આવી ચૂકી છે. તો ખાનગી હોસ્પિટલોમાં વેકસીન માટે નાગરિકોએ એડવાન્સ બુકીંગ શરૂ કરાવ્યા. સાલ હોસ્પિટલમાં 16 તારીખ સુધી 2000 નાગરિકોએ વેકસીનનો પહેલો ડોઝ લેવા માટે એડવાન્સ બુકીંગ કરાવી દીધા છે.