મારુ શહેર મારી વાતઃ અમદાવાદના કૃષ્ણનગરના વિસ્તારના લોકોની શું છે સમસ્યાઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 10:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ મારુ શહેર મારી વાતમાં આજે અમદાવાદના કૃષ્ણનગરના વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરીશું. લોકોએ જણાવ્યું કે વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ મામલે પ્રશાસનને અનેકવાર રજૂઆતો કરી પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી. તે સિવાય જાહેર શૌચાલયોનો પણ અભાવ છે. રસ્તાઓ પર ખાડા પડ્યા છે.