કોરોના માટે વીરાફીન ઈંજેક્શન કેટલું કારગર ? ઝાયડસ ગ્રુપના એમડી. ડૉ. સર્વિલ પટેલે શું કહ્યું ? જુુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 May 2021 08:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)ને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે.