મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ખાડિયાની જનતા નવા કોર્પોરેટર્સ પાસે શું છે અપેક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 07:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદના ખાડિયાની જનતા સાથે વાતચીત કરી હતી. ખાડિયાની જનતાને નવા કોર્પોરેટર્સ પાસે શું અપેક્ષાઓ છે તેને લઇને ચર્ચા કરી હતી. લોકોએ કહ્યું કે પૂર્વ શાસકોની કામગીરી યોગ્ય હતી. લોકોની માંગ છે કે નવા કોર્પોરેટર્સ દબાણો દૂર કરે તે જરૂરી છે.