અમરેલીના જાફરાબાદના મિતિયાળા પાવર સ્ટેશનમાં ભીષણ આગ, જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલીના જાફરાબાદના મિતિયાળા પાવર સ્ટેશનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. મિતિયાળા પાવર સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનમાં આગ લાગવાના કારણે જાફરાબાદ શહેર સહિત 16 ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram