પોસ્ટ કોવિડના દર્દીઓ પર થયેલા અધ્યયનમાં ખુલાસો, એક વર્ષ બાદ સંપૂર્ણ સ્વસ્થ નહી

Continues below advertisement

કોરોનાથી સંક્રમણ બાદ વાયરસથી આટલો જલ્દી છૂટકારો નથી મળતો, જોવા મળ્યું છે કે, એક વર્ષ બાદ પણ કેટલાક દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી થઇ શક્યાં. કેટલાક દર્દીઓ તો એવા પણ છે., જેમને બેથીત્રણ વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. આ ખુલાસો maxની પાંચ હોસ્પિટલમાં પોસ્ટ કોવિડના દર્દીઓ પર થયેલા અધ્યયનમાં થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram