અમદાવાદ એરપોર્ટના રનવેના મેન્ટેન્સની કામગીરી કરાશે આવતા વર્ષે, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ એરપોર્ટના રનવેના મેન્ટેન્સની કામગીરી આવતા વર્ષે કરવામાં આવશે. 3 જાન્યુઆરીથી 31 મે દરમિયાન જાહેર રજા રવિવારને બાદ કરતા સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રન વે બંધ રહેશે. અમદાવાદની અમુક ફલાઈટના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.