અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, જે હોસ્પિટલનું અસ્તિત્વ નથી તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી

Continues below advertisement

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જે હોસ્પિટલનું અસ્તિત્વ નથી તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. હાલમાં હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram