અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, જે હોસ્પિટલનું અસ્તિત્વ નથી તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી
Continues below advertisement
અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જે હોસ્પિટલનું અસ્તિત્વ નથી તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. હાલમાં હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે.
Continues below advertisement