અમદાવાદ:કોરોના રસી લેવા માટે લોકોની લાઇન, વેક્સિનનો જથ્થો ન હોવાથી લોકો પરત ફર્યા

Continues below advertisement

અમદાવાદમાં આજે પણ કોરોના વેક્સિન લેવા માટે લોકોની લાઇન લાગી છે. પરંતુ અમુક સ્થળોએ રસીનો પૂરતો જથ્થો ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેક્સિનનો જથ્થો ન હોવાથી લોકો પરત ફરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram