અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ નિવૃત જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચને સોંપાઇ

Continues below advertisement
અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા જ કરે તેવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા. હાલમાં આ કાંડની તપાસ જસ્ટિસ કે.એ.પૂજ તપાસ પંચ કરી રહ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram