કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો આદેશ?

Continues below advertisement
કોરોના દર્દીઓની ઘરની બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યા હતો. કોરોનાના કારણે આઈસોલેશનમાં રહેતા લોકોના ઘરની બહાર પોસ્ટર લગાવવાને સુપ્રીમ કોર્ટે બિનજરૂરી ગણાવ્યું હતુ. જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સક્ષમ અધિકારીએ આદેશ જારી કર્યો હોય ત્યારે જ આવા પોસ્ટર લગાવવામાં આવે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram