રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નિવેદન, કોરોના સ્થિતિને જોતાં લેવાશે નિર્ણય
Continues below advertisement
રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહ્યું છે કે,, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાશે. આ ઉપરાંત 3 જુલાઇએ ક્રાઇમ કોન્ફરેન્સનું પણ આયોજન કરાયું છે. ક્રાઇમ કોન્ફરેન્સમાં નશાખોરીને ડામવા અંગે ચર્ચા કરાશે.
Continues below advertisement