Ahmedabad:સંચાલક મંડળની રજૂઆત- પૂરક પરીક્ષામાં તમામ વિષયના વિદ્યાર્થીઓને બેસવા દેવાય

Continues below advertisement
કોવિડના કારણે રોજીરોટીના સ્થળેથી વતન જતા રહેલા વિદ્યાર્થીઓ જૂલાઈમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે યોજાતી પૂરક પરીક્ષામાં તમામ વિષયની પરીક્ષા આપવા બેસવા દેવાની રજૂઆત સંચાલક મંડળ દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ પટેલે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020 થી ગુજરાતમાં કોરોનાને લીધે પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું ગુજરાતમાં અન્ય રાજ્યના કારીગરો કોરોનાના પગલે પોતાના વતન જતા રહ્યા હતા અને હવે તે પૈકી ૬૦ ટકા રોજીરોટી માટે પરત ફર્યા છે પરંતુ તેમના કુટુંબને વતનમાં મુકીને આવ્યા છે અને આ બાળકોના નામ પણ શાળાના વર્ગ રજીસ્ટરમાં ચાલુ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram