Ahmedabad: જાહેરાતના અભાવે આ કોલેજમાં વિદ્યાર્થીઓ વેક્સિનેશન માટે આવી રહ્યા નથી, શું કહ્યું પ્રોફેસરે?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની એચ.કે. કોમર્સ કોલેજમાં જાહેરાતના અભાવે વિદ્યાર્થીઓ રસીકરણ(vaccinations) માટે પહોંચી રહ્યાં નથી. પ્રોફેસરના કહેવા પ્રમાણે, અત્યારે વિદ્યાર્થી(students)ઓનો ઓનલાઈન અભ્યાસ ચાલતો હોવાથી આવતા નથી. યુનિવર્સિટીએ આ અંગે માત્ર વેબસાઈટ પર જ જાહેરાત કરી છે.
Continues below advertisement