Ahmedabad: આ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના કારણે ફુલડોલ મહોત્સવની ઉજવણી રહેશે મોકુફ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ગુરુકુળ મંદિરમાં આ વર્ષે ફુલડોલ મહોત્સવની ઉજવણી નહીં થાય. મંદિર પ્રશાસને વધી રહેલા કોરોનાના કારણે દર્શનાર્થીઓને મંદિરમાં ન આવવાની અપીલ કરી છે.