અમદાવાદઃ શહેરમાં કુલ કેટલા ટકા વસતિ થઈ વેક્સિનેટ, કેટલા લોકોએ લીધો પહેલો ડોઝ?

Continues below advertisement

અમદાવાદની 98.93 ટકા વસતિને વેક્સિન અપાઈ ચૂકી છે. કોરોના સામે અમદાવાદ શહેરમાં કુલ 70 લાખથી વધુ નાગરિકોને વેક્સિન અપાઈ છે. જેમાં 45 લાખથી વધુ નાગરિકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram