અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ક્યા ત્રણ જજને થયો કોરોના, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત હાઈકોર્ટના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા. કોરોના વાયરસ સંક્રમણના મુદ્દાને સુઓમોટો જાહેરહિતની અરજી ગણી અને સંક્રમણ રોકવા અંગે પ્રશાસનને જરૂરી નિર્દેશો જારી કર્યા હતા તે જ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણીને કોરોના થયો હતો.