અમિત શાહ તખ્તીનું અનાવરણ કરવા ગયા ત્યારે નીતિન પટેલે કોને કોને દૂર ખસેડીને કહ્યું, જગ્યા કરો........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ-ગાંધીનગરને જોડતા વૈષ્ણોદેવી બ્રિજનું લોકાર્પણ કર્યું છે.બાદમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.