મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-12ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement
અમદાવાદના વોર્ડ નંબર-12ના લોકો સાથે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. નરોડા વોર્ડમાં 96 હજાર મતદારો છે.  નરોડા વોર્ડમાં અલકા મિસ્ત્રી,પ્રવિણા પટેલ,ગિરિશ પ્રજાપતિ,વલ્લભ પટેલ કાઉન્સિલરોએ ટર્મ પૂર્ણ કરી છે. નરોડા વોર્ડ વિકાસથી વંચિત રહ્યો હોવાનો યુવા હોદ્દેદારોનો મત છે. સ્થાનિકોના મતે કાઉન્સિલરો ચૂંટણી સિવાય દેખાયા નથી. કોરોનાકાળમાં એક પણ કાઉન્સિલર મતદારો પાસે પહોંચ્યા નથી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram