મારો વોર્ડ, મારી વાત: અમદાવાદના વોર્ડ-8ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મારો વોર્ડ મારી વાત: અમદાવાદના થલતેજ વોર્ડ નંબર- 8ના રહીશ કાઉન્સિલરોની કામગીરીથી મહદઅંશે ખુશ જણાયા હતા. આ વોર્ડમાં રીડેવલપમેન્ટના પ્રશ્નો વ્યાપક પ્રમાણમાં છે. 75 ટકા રહીશોની સહમતી છતાં પણ ક્યાંક જૂની સોસાયટીઓમાં નવા રીડેવલપમેન્ટ નથી થઇ રહ્યા. આગામી કાઉન્સિલર જે પણ પક્ષ તરફી હોય પણ રી ડેવલપમેન્ટ પોલિસી અંગે સરકારમાં અને ઉચ્ચ સ્તરે રજુઆત કરે તેવી રહીશોએ આશા વ્યક્ત કરી હતી.