ક્રિકેટ મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓથી કોરોના ફેલાયો હોવાની વાત પર IIM અમદાવાદે શું આપી પ્રતિક્રિયા?

Continues below advertisement

એબીપી અસ્મિતાના અહેવાલ બાદ IIM અમદાવાદની પ્રતિક્રિયા આવી છે. કોર્પોરેશને લગાવેલા આરોપોનું ખંડન કરી દાવો કર્યો કે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી. પોઝિટિવ રિપોર્ટ આવતા જ વિદ્યાર્થીઓને ક્વોરંટાઈન હોસ્ટેલમાં જવાની સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક કલાકમાં હોસ્ટેલમાં ખસેડાયા અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હોવાનો દાવો પણ IIM અમદાવાદ તરફથી દાવો કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram