Ahmedabad: ક્યાં પહોંચ્યો ભગવાનનો રથ?,ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કરી રહ્યાં છે નિરીક્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ચાલી રહેલી રથયાત્રા સરસપુર બ્રિજ સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે ખલાસી બંધુઓનો જુસ્સો જોઈને લાગી રહ્યું છે કે, ભગવાનનો રથ નિયત સમય કરતા પણ વહેલો પહોંચશે. આ સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા નિરીક્ષણ કરી રહ્યાં છે.