કોણ બનશે સરપંચ ?:અમદાવાદના સાણંદના સનાથાલ ગામમાં લોકોની સરપંચ પાસે કઈ અપેક્ષાઓ?

Continues below advertisement

અમદાવાદના સાણંદમાં આવેલા સનાથાલ ગામમાં લોકોની સરપંચ પાસે કઈ અપેક્ષાઓ છે. તે અંગે જણાવ્યું હતું. ડિસેમ્બર મહિનામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાશે. તે મામલે ગ્રામ્ય વિસ્તારોમાં હલચલ શરુ થઇ છે. વર્તનમાંના સરપંચના કામથી સ્થાનિકો સંતુષ્ટ જણાયા હતા. પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી બાબતે લોકો પૂરતી સુવિધા અપાઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram