અમૂલ ડેરીના ડિરેક્ટરોને નોમિનેટ કરવા સામે રાજેન્દ્રસિંહ પરમાર સહિત 9 ડિરેક્ટરોએ ઉઠાવ્યો વાંધો

Continues below advertisement

અમૂલ ડેરીના ડિરેક્ટરોમાં ત્રણ સભ્યોને નોમિનેટ કરવા મામલે નારાજગીના સૂર ઉઠ્યા છે.  રાજેન્દ્રસિંહ પરમાર સહિત 9 ડિરેક્ટરોએ વાંધો ઉઠાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, 23 મીએ અમુલ નિયામક મંડળનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે. એવામાં બોર્ડ મા 3 સભ્યો નોમિનેટ કરાય તો અમુલ નિયામક મંડળનાં ચેરમેન , વાઇસ ચેરમેન નું ચિત્ર બદલાય શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram