આણંદની કિલ્લો હોસ્પિટલ આવી વિવાદમાં, સારવાર આપી ડિસ્ચાર્જ કર્યા બાદ 15 માસની બાળકીનું મૃત્યું

Continues below advertisement
આણંદની કિલ્લોલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. 15 માસની બાળકીને સવારે તબિયત લથડતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા સારવાર આપ્યા બાદ બાળકીને ઘરે મોકલવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ બાળકીની તબિયત લથડતા ફરીવાર હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્યારે ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે સવારે તબિયત સારી ન હોવા છતાં બાળકીને રજા આપવામાં આવી હતી. મોત પાછળનું સાચુ કારણ જાણવા પરિવારજનોએ પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram