ભાવનગરઃ બે હિંદુ યુવતીઓને વિધર્મી યુવક ભગાડી જવા મામલે લોકોમાં આક્રોશ, બજારો સજ્જડ બંધ
abp asmita
Updated at:
16 Dec 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આઠ દિવસમાં બે હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવા મામલે શહેરીજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાઓના વિરોધમાં પાલિતાણામાં હિંદુ સંગઠનોએ બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.