ભાવનગર:પાલિતાણાની સરકારી શાળાનો મામલો, આચાર્યએ પાઠ્યપુસ્તકો બારોબાર વેચ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 11:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના પાલિતાણામાં આવેલી સરકારી શાળાના આચાર્યએ પાઠ્યપુસ્તકો બારોબાર વેચી દીધા હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે. ભ્રષ્ટાચાર નિવારણ સમિતિને માહિતી મળતા તેઓએ તપાસ કરી અને ખુલાસો થયો હતો.