ભાવનગર: ડ્રોનથી દવા છટકાવ કરવાનો પ્રયોગ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું નિરીક્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 01:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના પાલીતાણામાં વાયુદળ સ્વામિનારાયણ મંદિર પર દેશના સૌ પ્રથમ ડ્રોનથી દવા છટકાવના પ્રયોગનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,, દેશમાં આ પ્રકરણો પ્રથમ પ્રયોગ છે. અવનવા આવિષ્કાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમ મનસુખ માંડવીયાએ વધુમાં કહ્યું હતું.