ભાવનગરઃ નકલી નોટ પકડાવાના મામલે સ્વામિનારાયણ મંદિરના સંતને 10 વર્ષની સજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર કોર્ટે 2015ના બનાવટી નોટ પકડવાના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. 2015માં ઢસામાંથી બનાવટી નોટ પકડાઈ હતી. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3ને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.જ્યારે મુખ્ય આરોપી ભુપત ઝાકડીયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.