ભાવનગરઃ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે પલળ્યો મગફળી અને કપાસનો પાક
abp asmita
Updated at:
02 Dec 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે મગફળી અને કપાસનો પાક પલળી ગયો છે. હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી. જેને પગલે બુધવારે વરસાદ ખાબક્યો હતો.