નાની બચત યોજના પર વ્યાજ દર ઘટાડા અંગેના નિર્ણય પર મોદી સરકારની ગુલાંટ, શું કરી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2021 09:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારે નાની બચત ( small savings rates) યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે.