ઓમિક્રોનની અસર ભારતીય શેરબજાર પર,રોકાણકારોના 4.30 લાખ કરોડ ધોવાયા; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
07 Dec 2021 08:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વેરિયન્ટ ઓમિક્રોનની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી છે. જેની અસરથી સોમવારે સેનસેક્સમાં 949 અને નિફ્ટીમાં પણ 284 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. જેના કારણે રોકાણકારોના 4.30 લાખ કરોડ ધોવાયા છે.