ફટાફટઃ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક
abp asmita
Updated at:
07 Dec 2021 08:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજના આગેવાનોએ બેઠક યોજી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, અલ્પેશ કથિરીયા, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પાટીદાર આંદોલન વખતના કેસો પરત ખેંચવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.