ગાંધીનગરના ઈન્દ્રોડામાં આમ આદમી પાર્ટીની સભામાં લોકો માથે ખુરશી રાખી કેમ ઉભા રહ્યા?

Continues below advertisement

ગાંધીનગરના ઈન્દ્રોડામાં આમ આદમી પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. આપ પાર્ટીએ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પ્રચાર સભા યોજી હતી. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી આપ પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી હતી. દરમિયાન વરસાદ આવતા સભામાં એકઠા થયેલા લોકોએ વરસાદથી બચવા માથા પર ખુરશી રાખી દીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram