ગાંધીનગરમાં વાનરના ઝૂંડે મચાવ્યો આતંક, મહિલા સહિત પાંચ લોકો પર કર્યો જીવલેણ હુમલો

Continues below advertisement

ગાંધીનગરનાં સેકટર-29 વસાહતમાં વાંદરાઓનાં ઝૂંડે આતંક મચાવ્યો છે. વાંદરાનાં ટોળાએ એક મહિલા સહિત પાંચ લોકો ઉપર હુમલો કર્યો હતો. વાંદરાનાં ટોળાએ હુમલા કરી પાંચ લોકોને બચકા ભર્યા હતા. જે પૈકી એક મહિલાને 15 જેટલા ટાંકા લેવાની પણ ફરજ પડી છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર 29 મા છેલ્લા ઘણા સમયથી વાંદરોનાં ઝૂંડ ઉતરી આવ્યાની બૂમરાણ ઉઠવા પામી છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram